૪૫. સહજાનંદ મન ભાઈ સદાઈ

રાગ ગોડી


પદ ૧

સહજાનંદ મન ભાઈ સદાઈ. સહજાનંદ.

સહજાનંદ મનોહર મૂરતિ, પ્રીત કરી ઉર લાઈ. સ.૧

બ્રહ્મમોહલ વાસી અવિનાશી, મનુષ્ય દેહ ધરી આઈ;

જે જન આઈ રહે ઈન શરને, ભુક્તિ મુક્તિ સબ પાઈ. સ.૨

કાળ કર્મકો દુઃખ અતિ ભારી, સો સબ દેવે છોરાઈ;

સુખકારી ઘનશ્યામ ભજનસેં, ભવ ભટકન મીટ જાઈ. સ.૩

અંતર પ્રીત રીતશું કરી કે, મૂરતિ મન ઠહરાઈ;

કામ ક્રોધ મદ લોભ સહજમેં, અવધપ્રસાદ હઠાઈ. સ.૪


પદ ૨

હરિકૃષ્ન ભજ પ્રાની નિરંતર. હરિ.

હરિકૃષ્ન કો ધ્યાન ધરીકે, હોવત દુઃખ કી હાનિ. નિ.૧

હરિકૃષ્ન મહારાજ કી છબીકું, શિવ બ્રહ્મા ઉર આની;

પ્રગટ હરિકું ભજન નિરંતર, વેદ કરત હે બખાંની. નિ.૨

શ્રી ઘનશ્યામ પ્રગટકો મહિમા, ગાવત હે ગુની જ્ઞાની;

શુક નારદ સનકાદિક મુનિવર, પ્રીત કરત મુનમાની. નિ.૩

જ્ઞાન વૈરાગ્ય સ્વધર્મ સનાતન, ભક્તિ ભેદ જગ જાની;

અવધપ્રસાદ કહે અવની પર, સુગમ કરે સુખદાની. નિ.૪


પદ ૩

નીલકંઠ ઉર ધારી સમર મન. નીલકંઠ.

નીલકંઠ મહારાજ ભજનસેં, હોવત ભવજલ પારી. સ.૧

નીલકંઠ મહારાજ ભજ્યા વિન, હોત હે જનમ ખુવારી;

પ્રગટ પ્રમાન હરિકું ભજી લે, ટારત ભવ ભય ભારી. સ.૨

યા જગમેં પિતુ માત ભ્રાત સુત, નેહ કરત અતિ નારી;

તાકો સંગ જાત જમપુર લે, દેવત નરકમેં ડારી. સ.૩

સુખકારી ઘનશ્યામ ભજનસેં, કામ ક્રોધ ભય ટારી;

અવધપ્રસાદ કહત હરિ શરને, તરી જાવત નરનારી. સ.૪


પદ ૪

શ્રી ઘનશ્યામ હમારે જીવનધન. શ્રી.

શ્રી ઘનશ્યામ વદનકી શોભા, નીરખી હરખી ઉર ધારે. જી.૧

કેસર તિલક ભાલ બિચ સોહે, કાનમેં કુંડળ ભારે;

નીરખી ગુમાની ભઈ હું દીવાની, જીવકે જીવન પ્યારે. જી.૨

શોભા ધામ શ્યામ સુખસાગર, પીત બસન તનું ધારે;

પ્રેમ મગન ભયે દેખી મુનિવર, સુંદર ધર્મ દુલારે. જી.૩

જેહી જન આઈ રહે હરિ શરને, તાહિ મુક્ત કરી ડારે;

અવધપ્રસાદ નીરખી યહ મૂરતિ, ચરનકમલ ઉર ધારે. જી.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

ઈન શરને - એના શરણે

ભુક્તિ - આ લોકના ભોગ

મુક્તિ - કાળ, કર્મ, માયા તથા જન્મ-મરણ થકી છુટકારો, પરમ ગતિ

છોરાઈ - છોડાવી


પદ ૨

બખાની – વખાણી

મુનમાની - મનમાની, મનમાં ઇચ્છેલી


પદ ૩

ભવજલ પારી - ભવજળ પાર થવું

વિન - વિના, વગર

પિતુ, માત, ભ્રાત, સુત - પિતા, માતા, ભાઈ, પુત્ર


પદ ૪

ગુમાની – ગર્વિલું

દીવાની – પાગલ

પીત બસન - પીળું વસ્ત્ર