૯૧

જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય; તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે જળ સ્નેહી મીન તેવું હેત રાખવું, નિર્માનીપણું રાખવું. મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય.