પત્ર : ૮૪

બાપાશ્રી સમજાવે છે કે આવી દિવ્યસભાનો જોગ અખંડ રાખવો, કેમ કે આ સભા અક્ષરધામનો દરવાજો છે, એટલે જીવને અનાદિ મુક્ત કરી મૂર્તિનું સુખ પમાડે છે. ધ્યાન, ભજન, કથા, વાર્તામાં મૂર્તિનું અનુસંધાન રાખવાનું કહે છે. આપણે દરેક ક્રિયામાં એ તાન રાખવું.