ગઢડા છેલ્લું : ૧૩

અમારી મોટપ જાણે, વૈરાગ્ય હોય, અમારું ધ્યાન કરવાની રુચિ હોય તથા અમારે વિષે ને અમારા ભક્તને વિષે અતિશય પ્રીતિએ કરીને જીવ જોડ્યો હોય, એને કાળકર્માદિક પરાભવ કરી શકતા નથી. અમારી ઇચ્છા એ જ અમારા ભક્તને પ્રારબ્ધ માનવું. (૨૪૭)