પત્ર : ૧૮૦

મનને કહ્યે ચાલવું નહિ. આપણે કોણ છીએ ? તો શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના છીએ. જેમ રાજાના કુંવરને એમ રહે જે હું રાજાનો કુંવર છું તેમ આપણને સદગુરુએ અનાદિ મુક્ત કહી બોલાવ્યા છે તે ભૂલવું ન જોઈએ.