પત્ર : ૯૧

અનાદિ મુક્તોને પણ શ્રીહરિ અપાર, અપાર ને અપાર જ રહે છે. જે શ્રીહરિ ‘અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે’, એવા મહારાજ તો એક જ. ‘જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી.’ આવા મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા એ વાત ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની છે.