ગઢડા પ્રથમ : ૩૩

મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાનાં ત્રણ પ્રકારનાં લક્ષણ કહ્યાં છે. સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે.