ગઢડા પ્રથમ : ૧૮

ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય ને અંતઃકરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે; અને સત્પુરુષનો સંગ કરવો. કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે.