વાત : ૧૬૫

લોભ કામાદિક જે અંતર શત્રુ છે તેને આત્મસત્તારૂપ થઈને ટાળે તો શ્રીજીમહારાજનું ભજન સ્મરણ સુખે થાય

ને તે શત્રુને ટાળવાને અર્થે મોટા પુરુષની અનુવૃત્તિ વિષે વર્તવું.।।૧૬૫।।