વાત : ૧૬૬
રજોગુણી બુદ્ધિ જે તે મોક્ષ માર્ગને ચાલી શકે નહિ ત્યાં તો સત્પુરુષની આપેલ બુદ્ધિ પુગે છે. તે કઈ બુદ્ધિ તો મહત્પુરુષનાં વચનને વિષે જે વિશ્વાસરૂપ બુદ્ધિ તે પુગે છે.।।૧૬૬।।
Save your highlights, bookmarks and reading lists across devices.
રજોગુણી બુદ્ધિ જે તે મોક્ષ માર્ગને ચાલી શકે નહિ ત્યાં તો સત્પુરુષની આપેલ બુદ્ધિ પુગે છે. તે કઈ બુદ્ધિ તો મહત્પુરુષનાં વચનને વિષે જે વિશ્વાસરૂપ બુદ્ધિ તે પુગે છે.।।૧૬૬।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.