વાત : ૨૨૧

અમદાવાદના બીજા વચનામૃતમાં સત્તારૂપ થઈને માનસી પૂજા આદિક સર્વે કરવાં એમ કહ્યું છે તે સત્તારૂપ કેમ થવાય ? ઉત્તર : જે પંચવીશ સાધને યુક્ત જે વર્તતા હોય તે સત્તારૂપ કહેવાય એવી રીતે વાર્તા કરી.।।૨૨૧।।



ટિપ્પણી

સત્તારૂપઃ આત્મસત્તારૂપ.