વાત : ૩૯૪

પંચ વિષયની અરુચિ કેમ થાય ? ઉત્તર : જે સર્વે માયિક વસ્તુને વિષે દોષધ્યાન નિરંતર કર્યા કરે તો વિષયને વિષે અરુચિ થાય.।।૩૯૪।।