વાત : ૩૨૭

સર્વે સંતને ધર્મામૃત પ્રમાણે વર્તવું એમ વાર્તા કરીને સ્વામી બોલ્યા જે ગૃહસ્થ હરિભક્તનો મહિમા સમજીને જો વિશ્વાસ કરીએ તો પોતા સરખા કરે જેમ શૃંગી ઋષિને કરી નાખ્યા તેમ. માટે આપણે એમનો અતિ વિશ્વાસ ન કરવો.।।૩૨૭।।