વાત : ૨૮૫
જીવને એટલું જ કરવા યોગ્ય છે જે સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓનું પિંડીકરણ કરવું કહેતાં પંચવિષયમાંથી પાછી વાળીને ભગવાનના સ્વરૂપને વિષે હોમવી.।।૨૮૫।।
Save your highlights, bookmarks and reading lists across devices.
જીવને એટલું જ કરવા યોગ્ય છે જે સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓનું પિંડીકરણ કરવું કહેતાં પંચવિષયમાંથી પાછી વાળીને ભગવાનના સ્વરૂપને વિષે હોમવી.।।૨૮૫।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.