વાત : ૪૩૪

જડભરતને જ્ઞાન રહ્યું ને જય વિજયને કેમ ન રહ્યું ? ઉત્તરઃ જે જય વિજયની મતિ શાપિત હતી ને જડભરતની નહોતી માટે તેને જ્ઞાન જન્માંતરને વિષે પણ રહ્યું.।।૪૩૪।।