વાત : ૨૪૬
આપણને શ્રીજીમહારાજ મંદિર અધૂરાં રહેશે તો ઠપકો નહિ દે ને હવેલી અધૂરી રહેશે તેનો નહિ દે ને રૂપિયાનો નહિ દે; આપણને તો જેલો ધર્મ લોપાશે તેટલો ઠપકો દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું તો ભગવાન રાજી થાશે.।।૨૪૬।।
Save your highlights, bookmarks and reading lists across devices.
આપણને શ્રીજીમહારાજ મંદિર અધૂરાં રહેશે તો ઠપકો નહિ દે ને હવેલી અધૂરી રહેશે તેનો નહિ દે ને રૂપિયાનો નહિ દે; આપણને તો જેલો ધર્મ લોપાશે તેટલો ઠપકો દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું તો ભગવાન રાજી થાશે.।।૨૪૬।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.