વાત : ૪૭૧
શિખર ચઢીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય ? ઉત્તર : જે ધર્મ-જ્ઞાનાદિક ગુણને પુરુષ પ્રયત્ને કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચઢે ને મંદિર પૂરું થયું કહેવાય ને તે વિના તો અધૂરું જ કહેવાય।।૪૭૧।।
Save your highlights, bookmarks and reading lists across devices.
શિખર ચઢીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય ? ઉત્તર : જે ધર્મ-જ્ઞાનાદિક ગુણને પુરુષ પ્રયત્ને કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચઢે ને મંદિર પૂરું થયું કહેવાય ને તે વિના તો અધૂરું જ કહેવાય।।૪૭૧।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.