વાત : ૫૨૧

શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ છ મળીને એક સાધન કહેવાય છે ને વૈરાગ્ય, વિવેક ને મુમુક્ષુતા એ ત્રણ મળીને સાધન ચતુષ્ટય કહેવાય છે.।।૫૨૧।।



ટિપ્પણી

ઉપરતિઃ વિરક્તિ, વૈરાગ્ય.દ્બતિતિક્ષાઃ સહનશીલતા, ધૈર્ય.