વાત : ૫૦૦

અને પૂછ્યું જે ઋષભદેવાદિક તથા જડભરતાદિક એ સર્વે ત્યાગી છે તેમાં કોણ શ્રેષ્ઠ છે ? તેનો ઉત્તર જે ઋષભાદિક તો અતિશય શ્રેષ્ઠ છે.।।૫૦૦।।