વાત : ૩૬૫

પંચ વિષયને વિષે દોષ દેખાડીને દુઃખરૂપપણાની તથા અસત્યપણાની વાર્તા કરવી તે પણ સત્પુરુષની સાખ્ય લાવીને કરવી.।।૩૬૫।।