વાત : ૩૦૮

અને અહંવૃત્તિની ઘણીક વાર્તા કરી જે આત્મસત્તારૂપે વર્તતો હોય તો પણ અહંપણું રહે છે માટે અતિશય વિચાર કર્યાનો આગ્રહ કરે તોટળે, એમ કહી પૃથ્વી આદિક જે અષ્ટ આવરણ છે તેને દેહને વિષે દેખાડીને વાર્તા કરી.।।૩૦૮।।